મુખપત્ર – ભાષા મારી ગુજરાતી

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું  લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે 'ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ : ll જય સિયારામ ll દિનાંક ૧૩મે થી ૨૧મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે આયોજિત, શિક્ષકોને સમર્પિત 'માનસ-આચાર્ય' રામકથામાં, વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે દિનાંક ૨૦ મે ૨૦૨૩ને...

લવાજમ ભરવા માટે અહી ક્લિક કરો અથવા નીચેનો QR કોડ સ્કેન કરો

તાજેતરના લેખો

‘ભાષા મારી ગુજરાતી’નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો.

‘ભાષા મારી ગુજરાતી’નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો.

'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન' પ્રેરિત મુખપત્ર 'ભાષા મારી ગુજરાતી'નો ત્રીજો અંક ગુજરાતી ભાષા-સાહિત્યના સુધારકયુગના સર્જક વીર નર્મદને અર્પણ કરવામાં આવ્યો. આ સંદર્ભે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડાસાહેબની સૌજન્ય-મુલાકાત...

read more
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમ

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે, 'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન'ના પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ સંદર્ભે અધ્યાપકમિત્રોને પરિચિત કરવા માટે એક વિશેષ ઉપક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિ.ના આદરણીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડાસાહેબ અને કુલસચિવશ્રી ડૉ. રમેશદાન...

read more
P P SAVANI UNIVERSITY માં તજજ્ઞ વ્યાખ્યાન

P P SAVANI UNIVERSITY માં તજજ્ઞ વ્યાખ્યાન

દિનાંક : ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ બુધવારે, કોસંબા-સુરત ખાતે આવેલી P P SAVANI UNI.માં કુલપતિ ડૉ. પરાગભાઈ સંઘાણીના નિમંત્રણથી, તજજ્ઞ વ્યાખ્યાન આપવા નિમિત્તે જવાનું થયું. ૧૨૫ એકર જમીનમાં સુવિકસિત આ ખાનગી યુનિવર્સિટીની સાત વિદ્યાશાખાઓમાં ૬૦ પ્રોગ્રામ્સનું શિક્ષણ ૬૦૦૦ જેટલા...

read more
એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત...

read more
પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું  લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે ‘ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ

પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે 'ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિકના બીજા અંકનું લોકાર્પણ : ll જય સિયારામ ll દિનાંક ૧૩મે થી ૨૧મે દરમિયાન GIFT CITY ગાંધીનગર ખાતે આયોજિત, શિક્ષકોને સમર્પિત 'માનસ-આચાર્ય' રામકથામાં, વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે દિનાંક ૨૦ મે ૨૦૨૩ને...

read more
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી ખાતે  યોજાયેલી જ્ઞાનગોષ્ઠિ અને ભાવિ કાર્યક્રમ માટે આયોજન બેઠક

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી ખાતે યોજાયેલી જ્ઞાનગોષ્ઠિ અને ભાવિ કાર્યક્રમ માટે આયોજન બેઠક

'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન' દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોને આવરી લઈ રાજ્યનાં ૧૧ સ્થાનો પર "ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણીશિબિર"નું આયોજન થનાર છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લા - સુરત મહાનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ - એમ છ એકમોનો એક પૂર્ણ...

read more
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨  મહાકાવ્ય ‘સાવિત્રી’  પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ  ૧

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨
મહાકાવ્ય ‘સાવિત્રી’ પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ ૧

મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ - સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ....

read more
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ  મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ
મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ - સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મણકો – ૧ :...

read more

અમારો સંપર્ક કરો

4 + 14 =