મુખપત્ર – ભાષા મારી ગુજરાતી

લવાજમ ભરવા માટે અહી ક્લિક કરો અથવા નીચેનો QR કોડ સ્કેન કરો

તાજેતરના લેખો

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી ખાતે  યોજાયેલી જ્ઞાનગોષ્ઠિ અને ભાવિ કાર્યક્રમ માટે આયોજન બેઠક

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી ખાતે યોજાયેલી જ્ઞાનગોષ્ઠિ અને ભાવિ કાર્યક્રમ માટે આયોજન બેઠક

'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન' દ્વારા આગામી સમયમાં સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોને આવરી લઈ રાજ્યનાં ૧૧ સ્થાનો પર "ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણીશિબિર"નું આયોજન થનાર છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લા - સુરત મહાનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ - એમ છ એકમોનો એક પૂર્ણ...

read more
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨  મહાકાવ્ય ‘સાવિત્રી’  પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ  ૧

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨
મહાકાવ્ય ‘સાવિત્રી’ પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ ૧

મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ - સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ....

read more
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ  મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ
મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ - સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મણકો – ૧ :...

read more
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં ‘અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમ યોજાયો.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં ‘અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમ યોજાયો.

  માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો "અમે ગુજરાતી'અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.પ્રાર્થના અને દીપપ્રાગટ્ય બાદ નારાયણભાઈ...

read more
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી આયોજિત દ્વિતીય કાર્યશાળા

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી આયોજિત દ્વિતીય કાર્યશાળા

તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...

read more
“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો.

“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો.

આત્મીય ભાષાસાધક મિત્રો,નમસ્કાર. ૧૦ જાન્યુઆરીના દિવસે ભરૂચ નગરમાં "માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન"ના ઉપક્રમે "નારાયણ વિદ્યાવિહાર"માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો. કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણીસંગમ જેવા આ કાર્યક્રમમાં હું - હર્ષદ શાહ અને...

read more
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન' અને શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ધંધુકા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૩ ને સોમવારે જોડણી અને છંદવિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંયોજક અને BRC કો-ઓર્ડિનેટર તેમજ 'માતૃભાષા ગૌરવ...

read more
‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

‘માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન’ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

દિનાંક ૦૮-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ 'માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન' ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) ના સંયુક્ત ઉપક્રમે ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળામાં 'દર્શનમ્' સંસ્કૃત સંસ્થાનના ૫૦ જેટલા ઋષિકુમારો અને ૩૦ જેટલા...

read more
“સ્નાતક અધ્યાપન મંદિર”, ગાંધી વિદ્યાપીઠ, વેડછી(જિ. તાપી)માં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા એક સરસ સેમિનાર યોજાઈ ગયો

“સ્નાતક અધ્યાપન મંદિર”, ગાંધી વિદ્યાપીઠ, વેડછી(જિ. તાપી)માં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન” દ્વારા એક સરસ સેમિનાર યોજાઈ ગયો

નમસ્કાર.૦૪/૦૧/૨૩ "સ્નાતક અધ્યાપન મંદિર", ગાંધી વિદ્યાપીઠ, વેડછી(જિ. તાપી)માં "માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન" દ્વારા એક સરસ સેમિનાર યોજાઈ ગયો. B.Ed. ના ૯૩ વિદ્યાર્થીઓ આ ગોષ્ઠિમાં સહભાગી થયા. મેં સવારે ૧૦.૩૦ થી સાંજે ૪.૩૦ સુધી વર્ણમાળા, સ્વર, વ્યંજન, જોડાક્ષર અને શબ્દકસોટી...

read more

અમારો સંપર્ક કરો

6 + 7 =