by Dipak Pandya | May 7, 2023 | સ્વાધ્યાયયજ્ઞ-કૃતિપરિચયશ્રેણી
મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન...
by Dipak Pandya | Mar 30, 2023 | સ્વાધ્યાયયજ્ઞ-કૃતિપરિચયશ્રેણી
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મણકો – ૧...
by Dipak Pandya | Feb 19, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો “અમે ગુજરાતી’અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.પ્રાર્થના અને દીપપ્રાગટ્ય...
by Dipak Pandya | Jan 29, 2023 | Blog, કેળવણી શિબિરો – પ્રશિક્ષણ વર્ગો
તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...
by Harshad Shah | Jan 10, 2023 | Blog, પૂરક પ્રવૃત્તિઓ
આત્મીય ભાષાસાધક મિત્રો,નમસ્કાર. ૧૦ જાન્યુઆરીના દિવસે ભરૂચ નગરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો. કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણીસંગમ જેવા આ...
Recent Comments