મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨  મહાકાવ્ય ‘સાવિત્રી’  પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ  ૧

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨
મહાકાવ્ય ‘સાવિત્રી’ પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ ૧

મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના બીજા મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’ના પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન...
મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ મણકો – ૨  મહાકાવ્ય ‘સાવિત્રી’  પ્રથમ પર્વના પ્રથમ સર્ગનો આસ્વાદ  ૧

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞ
મણકો – ૧ : મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય

મહર્ષિ-કવિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય ‘સાવિત્રી’ – સ્વાધ્યાયયજ્ઞમાં, ગુજરાતી ભાષા-સાહિત્યના સૌ ભાવકો અને સાધકોનું ભાવપૂર્ણ સ્વાગત છે. મિત્રો, આ સ્વાધ્યાયયજ્ઞના પ્રથમ મણકામાં આજે આપણે મહાકાવ્ય ‘સાવિત્રી’નો પરિચય પ્રાપ્ત કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મણકો – ૧...
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં ‘અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમ યોજાયો.

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં ‘અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમ યોજાયો.

  માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ગાંધીનગરમાં શબ્દ, ભાવ, સૂર, તાલ અને લયના પંચામૃત સમો “અમે ગુજરાતી’અસ્મિતામિલન કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાઈ ગયો. ૨૦૦થી વધારે મહાનુભાવો પદાધિકારીઓ,લેખકો અને કવિઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક રહી હતી.પ્રાર્થના અને દીપપ્રાગટ્ય...
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી આયોજિત દ્વિતીય કાર્યશાળા

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, નવસારી આયોજિત દ્વિતીય કાર્યશાળા

તા.૨૯ મી જાન્યુઆરીના રોજ ગુજરાતી ભાષાસજ્જતા અંગેની કાર્યશાળા નવસારી મુકામેશ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં યોજવામાં આવી હતી. સવારે ૯:૦૦ વાગ્યે વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્યા ધર્મિષ્ઠાબહેન દ્વારા પ્રાર્થનાના પ્રારંભથી આ કાર્યશાળાના શ્રી ગણેશ થયાં હતાં. માતૃભાષા...
“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો.

“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો.

આત્મીય ભાષાસાધક મિત્રો,નમસ્કાર. ૧૦ જાન્યુઆરીના દિવસે ભરૂચ નગરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”ના ઉપક્રમે “નારાયણ વિદ્યાવિહાર”માં એક અત્યંત પ્રભાવી, અપ્રતિમ અને ભાવસભર કાર્યક્રમ યોજાઈ ગયો. કલા, સંસ્કૃતિ અને સાહિત્યના ત્રિવેણીસંગમ જેવા આ...